સુવિચાર – ભાગ ત્રણ

“દરેક દલીલની પાછળ કોઈકનું અજ્ઞાન હોય છે.”

- લુઈસ બ્રૅન્ડિસ

“બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વખત સાચો સમય બતાવે છે.”

- અજ્ઞાત

“સૌથી ખરાબ લાગતા માણસો ઘણીવાર સૌથી શ્રેષ્ઠ સલાહ આપતા હોય છે.”

- ફિલિપ જૅમ્સ બૅલી

“ખુશીનું રહસ્ય અપેક્ષા વિના જ માણવામાં છે.”

- ફ્રાન્સીસ બ્રૅડલી

“ક્યાંક થતો અન્યાય એ ગમે ત્યાં થતા ન્યાય માટે ખતરો છે.”

- માર્ટિન લ્યુથર કિંગ

“નિષ્ફળતા એ તો માત્ર એક નવી શરૂઆત કરવાની તક છે, આ વખતે જરા વધુ ડહાપણભરી રીતે.”

- અજ્ઞાત

“એકમાત્ર કામ એવું છે જેમાં તમે ટોચથી શરૂઆત કરો છો, અને એ છે ખાડો ખોદવાનું

- અજ્ઞાત

“આપણને ખરેખર શાંતિ જોઈતી હોય તો (એને પામવા માટે) બાળકોથી શરૂઆત કરવી જોઈએ.”

- ગાંધીજી

“ઍવોર્ડ નકારવો એ તો એને સામાન્ય કરતાં વધુ શોરબકોર સાથે સ્વીકારવાની એક રીત છે.”

- પીટર યુત્સીનૉવ

“તમે માત્ર એ છો જે તમને કોઈ જોતું નથી ત્યારે તમે છો.”

- રૉબર્ટ સી. ઍડવર્ડસ

“પૄથ્વી પર માત્ર ભિક્ષુક જ એવો માણસ છે જેણે કોઈને મળતા પહેલાં પોતાના દેખાવનો અભ્યાસ

કરવાનો હોતો નથી.”

- ચાર્લ્સ લૅમ્બ

Comments

  • rahool  On તારીખ મહિનો, વર્ષ at 12:29 pm

    so nice ….!
    great work

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 1:40 am

    very good quotations!! :)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.